Skip to main content

GCERTએ વર્ષ-૨૦૨૩-૨૪નું શૈક્ષણિક આયોજન નક્કી કર્યું.

  

 GCERTએ વર્ષ-૨૦૨૩-૨૪નું શૈક્ષણિક આયોજન નક્કી કર્યું. પ્રાથમિક શાળાના બાળકોને નવા શૈક્ષણિકવર્ષમાં ૨૫૧ દિવસ શિક્ષણકાર્ય કરાવાશે.

૫મીથી સત્ર શરૂ, જૂનમાં વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ અપાશે

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારાપ્રાથમિક શાળાનું વર્ષ-૨૦૨૩-૨૪નું માસવાર શિક્ષણનું આયોજન ઘડવામાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન પ્રાથમિકશાળાના બાળકોના શિક્ષણકાર્ય માટે કુલ૨૫૧ દિવસની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડરમુજબ નવા સત્રનો પ્રારંભ પમી જૂનથી જકરવામાં આવશે. જૂન માસમાં વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરાવવામાં આવશે.

નવા વર્ષને લઈનેGCERT દ્વારા ધોરણ-૩થી ૮ માટેનું માસવાર શૈક્ષણિકઆયોજન જાહેર કર્યું છે. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું આ આયોજન જાહેર કરાયું છે અને તેની સાથેમાસ વાર શૈક્ષણિક અભ્યાસના દિવસો કેટલા રહેશે તે અંગેની વિગતો પણ શાળાઓને મોકલી આપી છે.GCERT નજર કરીએ તો, પ્રથમ સત્રમાં જૂન માસમાં દ્વારા જાહેર કરાયેલા આયોજન પર  અભ્યાસના ૨૨ દિવસો રાખવામાં આવ્યા છે. આ જ રીતે જુલાઈમાં ૨૫,ઓગસ્ટમાં ૨૪, સપ્ટેમ્બરમાં ૨૩,ઓક્ટોબરમાં ૨૩ અને નવેમ્બરમાં ૮ દિવસો મળી પ્રથમ સત્રમાં અભ્યાસના ૧૨૫ દિવસો નક્કી કરાયા છે. ૯ નવેમ્બરથી દિવાળી વેકશન પડવાનું હોવાથી તે પહેલા ધોરણ-૩થી ૮ની પ્રથમ સત્રાંત કસોટી પૂર્ણ કરવામાં આવશે. આનવેમ્બર માસમાં પુર્ણ થશે તે પ્રકારનુંકસોટી ઓક્ટોબર માસમાં શરૂ થશે અને આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ૩૦ નવેમ્બરથી શરૂ કરવાનું આયોજન સત્રમાં ડિસેમ્બર માસમાં અભ્યાસના હોવાનું જાણવા મળે છે. બીજા શૈક્ષણિક ફેબ્રુઆરીમાં ૨૫, માર્ચમાં ૨૩, એપ્રિલમાં ૨૫ દિવસ, જાન્યુઆરીમાં ૨૬,૨૩ અને મેમાં ૪ દિવસ મળી કુલ ૧૨૬દિવસ રહેશે. માધ્યમિકની જેમ પ્રાથમિકમાં પણ ૬ મેથી ઉનાળું વેકેશન શૈક્ષણિક સત્રમાં એપ્રિલ માસમાં દ્વિતીય શરૂ થાય તેવી શક્યતા છે. આમ, બીજા સત્રાંત કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

Official website: click here 

Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka વ્યારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો તાલુકો છે. વ્યારા નગર તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે. વ્યારા તાલુકાનાં ગામો | villages of vyara taluka (૧) અંધારવાડીનજીક (૨) આંબાપાણી (વ્યારા) (૩) આંબીયા (૪) આરકુંડ (૫) ઇનદુ (૬) ઉંચામાળા (૭) ઉમરકુઇ (વ્યારા) (૮) ઉમરકુવા (૯) કણજા (૧૦) કણધા (વ્યારા) (૧૧) કપડવણ (૧૨) કપુરા (૧૩) કરંજવેલ (૧૪) કલમકુઇ (વ્યારા) (૧૫) કસવાવ (૧૬) કાંજણ (૧૭) કાટકુઇ (૧૮) કાટગઢ (૧૯) કાટસવાણ (૨૦) કાટીસકુવાદુર (૨૧) કાટીસકુવાનજીક (૨૨) કાનપુરા (૨૩) કાળાવ્યારા (૨૪) કેળકુઇ (૨૫) કેળવણ (૨૬) કોસમકુવા (વ્યારા) (૨૭) કોહલી (વ્યારા) (૨૮) ખાનપુર (વ્યારા) (૨૯) ખુંટાડીયા (વ્યારા) (૩૦) ખુરડી (૩૧) ખુશાલપુરા (વ્યારા) (૩૨) ખોડતળાવ (૩૩) ગંગપુર (વ્યારા) (૩૪) ગડત (વ્યારા) (૩૫) ઘાટા (વ્યારા) (૩૬) ...

પાટણનો ઈતિહાસ| History of Patan

    પાટણનો ઈતિહાસ| History of Patan  અહીં પાટણનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. - ચાવડા રાજા, વનરાજા દ્વારા નવમી સદી દરમિયાન સ્થપાયેલ, પાટણ ગુજરાતના ચાવડા અને ચૌલુક્ય વંશની રાજધાની હતી. - ઘણા હિંદુ અને મુસ્લિમ રાજવંશોના શાસન દરમિયાન આ શહેર એક મુખ્ય વેપાર કેન્દ્ર અને ઉત્તર ગુજરાતની પ્રાદેશિક રાજધાની હતું. - પાટણ પર 1024માં ગઝનાના મહમુદ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેને તોડી પાડવામાં આવ્યો. - આ શહેર રાણી કી વાવ ("ક્વીન્સ સ્ટેપવેલ") અને સહસ્ત્રલિંગ ટાંકી જેવા અનેક ઐતિહાસિક સ્મારકોનું ઘર છે, જે એક રાષ્ટ્રીય સ્મારક અને મુખ્ય પ્રાદેશિક પ્રવાસી આકર્ષણ છે. - પાટણ અનેક હિન્દુ અને જૈન મંદિરો, મસ્જિદો, દરગાહ અને રૌઝાનું ઘર પણ છે. - આ શહેર તેના વાઇબ્રન્ટ કાપડ અને પરંપરાગત હસ્તકલા, ખાસ કરીને પટોળા સાડીઓ માટે પ્રખ્યાત છે. અહીં પાટણ, કેટલાક ઐતિહાસિક સ્થળો છે. - પાટણ દરબાર સ્ક્વેર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર. - સુવર્ણ મંદિર (હિરણ્ય વર્ણ મહાવિહાર): જટિલ દિવાલ કોતરણી, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ આંગણા સાથેનો બૌદ્ધ મઠ. - પાટણ મ્યુઝિયમઃ પરંપરાગત ...

ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka

    ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka  - ધરમપુર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો છે. - ધરમપુર વલસાડની પૂર્વમાં આવેલું નાનું અને સુંદર નગર છે. - તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટની શ્રેણીથી ઘેરાયેલું છે. - ધરમપુર સ્વર્ગવાહિની નદીના કિનારે છે. - આ નગરમાં આખા વર્ષ દરમિયાન આહલાદક વાતાવરણ રહે છે. - તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. - શહેરમાં 100 થી વધુ ગામો છે. - સ્થાનિક ભાષા ગુજરાતી છે, પરંતુ લોકો હિન્દી અને મરાઠી પણ બોલે છે. - ધરમપુર તાલુકાની કુલ વસ્તી 180,386 છે. - ધરમપુર તાલુકામાં 540 ગામો અને 55 પંચાયતો છે. - ધરમપુરની નજીકના શહેરો પારડી શહેર, વલસાડ શહેર અને આમલી શહેર છે. - નજીકના પ્રવાસન સ્થળો વલસાડ, દાદરા, તિથલ, ઉદવાડા અને વાપી છે. ધરમપુર તાલુકાના  પ્રવાસન સ્થળો  - લેડી વિલ્સન મ્યુઝિયમ: અનેક ગેલેરીઓ અને આદિવાસીઓના આર્ટવર્કના સંગ્રહ સાથેનું મ્યુઝિયમ - શ્રીમદ રાજચંદ્ર આશ્રમ: ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટેનું સ્થળ - માવલી ​​માતા વોટરફોલ: પ્રકૃતિનો આનંદ માણવા માટેનું સ્થ...